Anganwadi Bharti Gujrat – 2025
ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વિભાગમાં આંગણવાડી કાર્યકર / તેડાગર અને મીની આંગણવાડી કાર્યકર માટે ભરતી બહાર પાડવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં 9 હજાર થી પણ વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટેના માનવબળની જાહેરાત કરવામાં આવી છે. વધુ માહિતી નીચે મુજબ છે. Anganwadi Bharti Gujrat – 2025 મહત્વપૂર્ણ તારીખો શૈક્ષણિક લાયકાત જરૂરી ડોક્યુમેન્ટ્સ Important Links Job Location : Gujrat